Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે રહેશે બંધ : ખકકો ખાતા નહીં

રવિવારે જબરી ભીડ : બપોર સુધીમાં 21 હજારથી વધુ લોકોએ નિહાળ્યું

નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી જૉવા રવિવારે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. બપોરના ચાર વાગ્યા સુધીમાં 21,228 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતું જયારે 5,463 પ્રવાસીઓએ વ્યુઈંગ ગેલેરીની ટિકિટ લીધી હતી. જો કે આવતીકાલે 31 ડિસેમ્બર 2018 વર્ષનો અંતિમ દિવસ છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતીકાલે પ્રવાસીઓ માટેનો પ્રવેશ બંધ રહશે. દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મેન્ટેનન્સ માટે પ્રવાસીઓ માટે રજા રાખવામાં આવે છે

(7:58 pm IST)