Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સમર્થકોએ પાણી પીવોના નારા લગાવતા હાર્દિક થયો લાગણીશીલ: આંખોમાંથી નીકળ્યાં આંસુ

અમદાવાદ :હાર્દિક પટેલની મુલાકાતે આવેલા ગઢડાના એસ પી સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકી દેવા અને પાણી પીવા માટે સલાહ આપી હતી. પરંતુ હાર્દિક પટેલ તૈયાર ન થતાં એસ.પી સ્વામી એ હાર્દિકના માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત હાર્દિકના સમર્થકોએ હાર્દિકભાઈ તમે પાણી પીવોના નારા લગાવતા હાર્દિક ભાવુક થઈ રડવા લાગ્યો હતો.

 

(10:40 pm IST)