Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાધનપુરના બાદરપુર ગામે શિક્ષકોની અનિયમિતતા સામે ગ્રામજનો અકળાયા

રાધનપુરના બાદરપુર ગામે શિક્ષકોની અનિયમિતતા સામે ગ્રામજનો અકળાયા છે. ગામના સરપંચનો આરોપ છે કે શિક્ષકો બાળકોના શિક્ષણ પ્રત્યે બેદરકારી રાખે છે અને આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે

  બાળકોનુ ભવિષ્ય બગડતા સરપંચે શિક્ષમાધિકારીને ફરિયાદ કરી છે કે વારંવાર રજૂઆત કરવા છત્તા શિક્ષકો આંખ આડા કાન કરે છે.

(12:23 am IST)