Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

બહુચરાજીના દેથલી - પ્રતાપગઢ રોડ પર છોટાહાથી પલ્ટી ખાઈ જતા એકનું કરૂણમોત ;આઠ લોકો ઘાયલ

 

ચાણસ્મા : બહુચરાજી તાલુકાના દેથલી - પ્રતાપગઢ રોડ પર આકબા ગામેથી મુસાફરો ભરીને બેચરાજી જતું છોટહાથી અચાનક ઉથલી પડતાં નું મોત અને ને ઈજાઓ થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બેચરાજી સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. બેચરાજી સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકીના વધુ ગંભીર અને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. મોત પામનાર વ્યક્તિની ઓળખ થઇ શકી નથી 

  જયારે હંસાબેન બાબુલાલ પટેલ (રહે.આકબા), ભગવતીબેન દેવજીભાઈ પરમાર (રહે.આકબા), વસીબેન બળદેવભાઈ (રહે.બરીયફ), રશ્મીબેન ચીરાગભાઈ નાયી (રહે.દેથલી), જશીબેન જગાભાઈ રાવળ (રહે.દેથલી), હેતલબેન અમરતભાઈ (રહે.દેથલી), સોનબાબેન રમણભાઈ (રહે.દેથળી), ચંપાબેન અમરતલાલ સોલંકી (રહે.દેથલી0 ને ઇજા પહોંચી હતી

(12:56 am IST)