Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુરેન્દ્રનગરના મામલતદાર એ.કે.જોષી પોરબંદરના ગામીન અને ભાવનગરના જે.ટી. મકવાણા સહિત ૨૮ મામલતદારોને ડેપ્યુટી કલેકટર પદે બઢતીઃ જે.ટી. મકવાણાને ભાવનગરમાંજ ડે.કલેકટર પદે મુકાયાઃ વડોદરાના એચ.જી.પટેલને બઢતી આપી મોરબી મુકાયા

રાજકોટઃ રેવન્યુડીપાર્ટમેન્ટ દ્વારા સુરેન્દ્રનગરના એ.કે.જોષી પોરબંદરના ગામીત ભાવનગરના મામલતદાર જે.ટી મકવાણા સહિત ૨૮ મામલતદારને ડેપ્યુટી કલેકટર કક્ષાએ બઢતી આપવામાં આવી છે.બઢતી આપી જે બદલીઓ થઇ છે તેમાં વ્હોદરાના મામલતદાર  શ્રી સિનોરને મોરબી ડે.કલેકટર પદે તથા ભાવનગરના શ્રી મકવાણાને ભાવનગરમાંજ ડેપ્યુટી કલેકટર પદે બઢતી અપાઇ છે અન્યજે હુકમો થયા છે તે આ મુજબ  છે

(8:02 pm IST)