Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

રાજ્ય સરકારે ઇરીગેશન સબસીડી બંધ કરતા વિરોધ :બનાસકાંઠાના ખેડૂતોએ આપ્યું આવેદન

બનાસકાંઠા :રાજય સરકારે ઇરિગેશન સબસિડી બંધ કરવાનો નિર્ણય લેવાતા ખેડુતોની મુશ્કેલી માં વધારો થયો છે.વધુ સારા પાક તથા પાણીની બચતના કારણે સરકારેજ અગાઉ  ટપક પધ્ધતિ અપનાવવા પર સબસીડી આપવાની પ્રથા શરૂ કરી હતી. પરંતુ સરકારે અચાનક આ સબસીડી બંધ કરી દીધી છે.

 

બનાસકાંઠાનાં ખેડુતોએ આજે ડીસા નાયબકલેક્ટરને આવેંદનપત્ર આપી સરકારને ઇરિંગેશનની સબસિડી શરૂ કરવાની માંગ કરી છે.સાથે તેમનું કહેવું છેકે ખેડૂત ફુવારા વગર ખેતી કરી શકે તેમ નથી 

(11:04 pm IST)