Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મારી સામેના આક્ષેપો સત્યથી વેગડાઃ મંત્રી બચુભાઇ ખાબડનો ખુલાસો

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજયમંત્રી મંડળની બેઠક પૂર્ણ થયા બાદ રાજયમંત્રી મંડળના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઉપર દાહોદ જીલ્લામાં 'મનરેગા યોજના' માં ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપો બાબતે ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે આ તમામ આક્ષેપો સત્યથી વેગળા છે. આની પાછળનું મુખ્ય કારણ વર્ષ ૨૦૧૭માં યોજાયેલ વિધાનસભાની ચુટણીમાં મારી સામે ઉભેલા ઉમેદવારની હાર બાદ તેમની માનસીકતા છતી કરી છે.

(3:54 pm IST)