Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉપરવાસથી પાણીની આવક વધતા પાનમ ડેમના બે દરવાજા ખોલાયા

લીલા દુકાળની પરિસ્થિતી સર્જાતા ખેડુતોના પાકને મોટા પાયે નુકસાન પહોચે તેવી શકયતા

શહેરાના પાનમ ડેમમા ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં પાનમ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે બે દરવાજા ખોલાયા છે. હાલમાં પાનમ ડેમની જળ સપાટી 127.40 મીટર છે

  વરસાદના કારણે લીલા દુકાળની પરિસ્થિતી સર્જાતા ખેડુતોના પાકને મોટા પાયે નુકસાન પહોચે તેવી શકયતા છે.

(10:04 pm IST)