Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

અમદાવાદના કોટ વિસ્તારમાં ઉંદરોનો ઉત્પાત ;ડ્રેનેજ લાઈન કોતરી ખાધી

અમદાવાદ ;શહેરના કોટ વિસ્તાર જેવા કે કાલુપુર, શાહપુર, ગ્યાસપુર, રાયખડમાં ઉંંદરના ઉત્પાતથી લોકો સ્વાભાવિકપણે પરેશાન છે, પરંતુ નાની બિલાડીનું જેટલું કદ ધરાવતા ઉંદરો વારંવાર ડ્રેનેજ લાઈનને કોતરી ખાતાં હોઈ કોટ વિસ્તારમાં ગટર ઊભરાવવાનો પ્રશ્ન કાયમી બન્યો છે. વર્ષો પહેલાં તંત્ર દ્વારા ઉંદરને પકડવા પર પ્રતિ ઉંદર રૂ. 10 અપાતા હતા.

(11:50 pm IST)