Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

SGVP ધર્મજીવન હોસ્ટેલમાં નૂતન પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનો સત્કાર

અમદાવાદ તા.30 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી સંચાલિત SGVP ધર્મજીવન હોસ્ટેલમાં દેશ વિદેશના 400 ઉપરાંત વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર મેળવે છે.

આવરસે હોસ્ટેલમા  80 ઉપરાંત નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને છાત્રાલય સંચાલક શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામી,જાલમસિંહ,  ઘનશ્યામભાઇ સુવા,કેતનભાઇ,મોરલીભાઇ  વગેરેએ વિદ્યાર્થીઓને કપાળે કુમકુમનો ચાંદલો કરી આવકાર્યા હતા.

(12:10 pm IST)