-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 29th September 2018
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે રાહુલ ગાંધીના નિવેદનનો ભાવનગરમાં વિરોધ :ભાજપ કાર્યકર્તાઓએ કર્યા સુત્રોચાર
ભાવનગરના રૂપમ ચોક ખાતે ભાજપ દ્વારા ભારે સુત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે નિવેદન બાદ ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ 28 સપ્ટેમ્બરે શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે મેયર સહિતના ભાજપના હોદ્દેદારો દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.
(6:45 pm IST)