Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે રાહુલ ગાંધીના નિવેદનનો ભાવનગરમાં વિરોધ :ભાજપ કાર્યકર્તાઓએ કર્યા સુત્રોચાર

ભાવનગરના રૂપમ ચોક ખાતે ભાજપ દ્વારા ભારે સુત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે  નિવેદન બાદ ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ 28 સપ્ટેમ્બરે શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે મેયર સહિતના ભાજપના હોદ્દેદારો દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.

(6:45 pm IST)