Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદના તળાવો નર્મદા નીરથી છલકાવી દયો : અમીત શાહ

અમિત શાહે ગુજરાત સરકારને વર્ષ દરમ્યાન અમદાવાદના તળાવો નર્મદાના પાણીથી ભરતા રહેવાનું કહયું છે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીલ્લા સત્તાવાળાઓને ૨૪.૬૦ લાખ વૃક્ષો રોપવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

(3:32 pm IST)