Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગુજરાતમાં મૃત્યુ દર ૭% માંથી ઘટીને ૪% થઇ ગ્યો

કોરોનાથી મોતના આંકડા છુપાવતા નથી પરંતુ..

રાજકોટ : રાજયમાં કોરોનાથી મૃત્યુના આંકડાઓ છુપાવવામા આવતા હોવાના આક્ષેપો અંગે મુખ્યમંત્રીશ્રીની પત્રકાર પરિષદમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે મોતના આંકડાઓ છુપાવાતા નથી પરંતુ રાજયમાં કોરોનાનો મૃત્યુદરજ ઘટી ગ્યો છે. અગાઉ ૭% મૃત્યુદર હતો જે હવે ઘટીને ૪% જેટલોજ થઇ ગ્યો છે.

(4:22 pm IST)