Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરત મનપાનો ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય : આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણંય

સુરત :કૉરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય કર્યો છે. સુરત મનપા આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે  શહેરમાં ગણેશોત્સવ દરમિયાન નાની-મોટી 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત થાય છે. મનપા વિસર્જનમાં સરળતા રહે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર 27 જેટલા કૃત્રિમ તળાવો બનાવે છે

(10:46 am IST)