Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

શિવ મંદિરમાં નંદી મહારાજ જળગ્રહણ કર હોવાની વાત ફેલાતા ભાવિકોની ભીડ ઉમટી

નંદી મહારાજને પોતાના હાથે પાણી પીવડાવી ધન્યતા અનુભવી

જનપદ લખમીપૂર ખીરીના જરંગડીહ દુર્ગા મંડપ પ્રાંગણમાં સ્થિત શિવમંદિર અને શાસ્ત્રીનગર સ્થિત શિવમંદિરમાં સ્થાપિત નંદી મહારાજ પાણી પીતા હોવાની વાત ફેલાતા ભાવિકોની ભીડ ઉમટી પડી હતી

  નંદી મહારાજ જળગ્રહણ કરતા હોવાની વાત ફેલાતા ભાવિકો ઉમટવા શરૂ થયા હતા ભાવિકોએ નંદી મહારાજને પોતાના હાથે પાણી પીવડાવ્યું હતું તો ભાવિકોને વિશ્વસ થયો અને સાચે જ નંદી મહારાજ પાણી પીવા લાગ્યા હતા અને ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી

 

(5:31 pm IST)