Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

નર્મદા જિલ્લામાં પી.એમ.મોદીનો મન કી બાતનો આ વર્ષનો અંતિમ કાર્યક્રમ ભાજપ હોદ્દેદારોએ સાંભળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  રાજપીપળા શહેર સહિત સમગ્ર નર્મદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓએ પી.એમ.મોદીના મન કી બાત નો આ વર્ષનો છેલ્લો કાર્યક્રમ હોદ્દેદારોના ઘરે બેસી સાંભળ્યો હતો. જેમાં નમૅદા જીલ્લાના અધ્યક્ષ ધનશ્યામ ભાઈ પટેલના નિવાસ્થાને તેમજ મહામંત્રી અજિતભાઈ પરીખના નિવાસ્થાને ભાજપ કાર્યકર્તાઓએ ભાજપ ટિમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત નો 2020 ના વર્ષનો અંતિમ કાયૅકમ સાંભળ્યો હતો

(11:47 pm IST)