Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

દાવેદારને ટિકિટ ન મળે એના ઘરે સમજાવવા આવશે ભાજપની ટીમ! નારાજગી દૂર કરવા પાટીલનો પ્લાન

ભાજપે ટિકિટ વાંચ્છુક કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પણ ખાસ આયોજન કર્યું

ભાજપે ટિકિટ વાંચ્છુક કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પણ ખાસ આયોજન કર્યું છે. એના માટે ખુદ પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું છે, જે કાર્યકરની ટીમ લેવાની ઈચ્છા હોય અને જો તેને ટિકિટ ન મળે તો નાસીપાસ થવું નહીં. તે કાર્યકરના ઘરે સ્પેશિયલ ટીમ સમજાવવા માટે આવશે.

(1:04 am IST)