Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

લોકસભા ચૂંટણી અનુસંધાને કોઈને આચાર સંહિતાનું ઉલંઘન થાય તેવા SMS સોશિયલ મીડિયાના માધ્યમથી મળે તો આ અધિકારીઓને જાણ કરજો

રાજકોટ તા.૨૮લોકસભા ચૂંટણી અનુસંધાને કોઈ પણ વ્યક્તિને આચાર સંહિતાનું ઉલંઘન થાય તેવા SMS સોશિયલ મીડિયાના માધ્યમથી મળે તો ત્વરિત પણે સંબંધિત જિલ્લાના ઉપરોક્ત અધિકારીને જાણ કરવા જણાવ્યું છે.

(4:09 pm IST)