Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સુરતના ખટોદરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ :હજારો લીટર પાણી વેડફાયું

જળ વિતરણ મથક પાસે જ પાઈપલાઈન તૂટતાં તંત્રની બેદરકારીની પોલ ખુલી

સુરતના ખટોદરામાંપીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું જળ વિતરણ મથક પાસેજ તંત્રની પોલ ખુલી હતી જોકે તેમ છતાં તંત્રની આંખ ઉઘડી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક કલાકથી પણ વધુ સમય વીત્યા છતાં તંત્રના અધિકારીઓ ફરકયા સુધા ન હતા. પાણીના વ્યય અંગે અધિકારીઓ અજાણ જોવા મળ્યા હતા. જોકે બાદમાં કર્મચારીને થોડીવારમાં ત્યાં મોકલીને કામગીરી કરાવવાની વાત કહી હતી.

(8:39 pm IST)