Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા નર્મદા ડેમની જળસ્તરમાં વધારો : સપાટી 128.04 મીટરે પહોંચી

છેલ્લા 24 કલાકમાં જળસપાટી 20 સેન્ટીમીટર વધી : કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ

નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા નર્મદા ડેમથી સારા સમાચાર આવ્યા છે. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.ડેમની જળ સપાટી 128.04 મીટર પર પહોંચી છ

 મધ્યપ્રદેશના ડેમમાંથી 28,267 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે.

(2:26 pm IST)