Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

"ભણતર એટલે જીવનનું ઘડતર":સુરતના ઓલપાડ તાલુકાની ભાંડુત શાળાના બાળકોએ વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવ્યો : વિવિધ સૂત્રો તથા બેનર સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું

સુરત :" ભણતર એટલે જીવનનું ઘડતર ".જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ભાંડુત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા "વિશ્વ સાક્ષરતા દિવસ"ની ઉજવણી કરાઈ હતી.જેના ભાગરૂપે જનજાગૃતિ માટે પ્લેકાર્ડ,અને સૂત્રોચ્ચાર સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી.તેવું શ્રી કિરીટભાઈ પટેલની યાદી જણાવે છે.

(10:54 am IST)