Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ઉમરેઠના બદપુરમાં વીજળી પડતા બે પશુઓના મોત :આણંદ ,અને વલ્લભવિદ્યાનગરમાં વૃક્ષો-હોર્ડિંગો ધરાશાયી

આણંદ ;આણંદમાં ગાજવીજ, વાવાઝોડા સાથેના વરસાદના કારણે આણંદ શહેરના લક્ષ્મી સિનેમાં પાછળ, તેમજ વલ્લભવિદ્યાનગરમાં વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના ભાઇકાકા સ્ટેચ્યુ પાસે વિશાળ હોડિંગ્સ ભારે પવનોનો માર સહન કરી શકતા જમીનદોસ્ત થયુ છે. :ઉમરેઠ પાસેના બડાપુરા ગામે વીજળી પડતાં બે પશુઓના મોત નિપજ્યા હોવા સહિત આણંદ શહેર, વલ્લભવિદ્યાનગરમાં વૃક્ષો, મોટા ર્હોડગ્સો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઇ છે.

(9:30 am IST)