Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગાંધીનગરમાં વિદ્યાસહાયક ઉમેદવારોના ધરણાં: ભરતીમાં વધારો નહિ કરાય તો આંદોલન યથાવત રહેશે તેવી ચીમકી

ગાંધીનગરમાં વિદ્યાસહાયક ઉમેદવારોના ધરણાં કર્યા હતા , ઉમેદવારોનું કહેવું છે કે જ્યાં સુધી વર્તમાન ભરતીમાં વધારો કરવામાં નહિ આવે ત્યાં સુધી ગાંધી ચિધ્યા માર્ગે ઉમેદવારોનું આંદોલન યથાવત રહેશે.

 

(9:03 pm IST)