Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ સમગ્ર રબારી સમાજના ધર્મ ગુરુ બળદેવ ગીરીજી બાપુના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ સમગ્ર રબારી સમાજના  ધર્મ ગુરુ બળદેવ ગીરીજી બાપુના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે 

રબારી સમાજ ના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ  મહંત બળદેવગીરીજી મહારાજ  પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજ ની આસ્થાનો ઉલ્લેખ કરતાં  વિજય ભાઈ રૂપાણીએ રબારી સમાજના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજીના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે

(8:40 am IST)