Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

લોચન સેહરાને દાહોદમાં કોરાનાની ખાસ જવાબદારી

રાજકોટ : રાજય સરકારે શહેરી વિકાસ વિભાગના સચિવ (આવાસ-નિર્મળ ગુજરાત) શ્રી લોચન સેહરાને દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન આપવા વધારાની ખાસ જવાબદારી સોપી છે. તેઓ અગાઉ દાહોદના કલેકટર તરીકે રહી ચૂકયા હોવાથી જિલ્લાથી પરિચિત છે.

(11:46 am IST)