Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ક્ષત્રીય સમાજે સત્તા મેળવવા રાજકીય ભૂખ ઉઘાડવી પડશે : શંકરસિંહ વાઘેલા

ગુજરાતના રાજકીય તખ્તા પર રાજપૂતો પોતાનો અવાજ ઊભો કરે તેવા સંકેતો  મળી રહ્યા છે. ગુજરાતના વરિષ્ઠ રાજનેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે ક્ષત્રિયો પોતાની રાજકીય ભૂખ ઊભી નહીં કરે તો ગાંધીનગર અને દિલ્હીમાં રાજપૂતોને ક્યાંય જગ્યા મળશે નહીં. ક્ષત્રીય સમાજે રાજકીય ભૂખ ઉઘાડવી પડશે. માગવાની આદત પાડવી પડશે. નહિતર ગાંધીનગર, દિલ્હીમાં આપણને જગ્યા નહીં મળે.

(10:27 pm IST)