Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

નવસારી જિલ્લામાં કોરોના હજુ પણ બેખોફ :આજે ૫૫ નવા કેસો નોંધાયા : ૧૪૫ દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૨૫ મી મે નાં રોજ ૫૫ નવા કેસો નોંધાયા છે અને ૪ દર્દી ઓ ના અવસાન થયેલ છે, જોકે આજે ૧૪૫ દર્દીઓ સજા થઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૭૧૮ દર્દી ઓ સારવાર હેઠળ છે

(8:33 pm IST)