Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો રીવર્સમાં : આજે ૩૮ નવા કેસો નોંધાયા : ૧૦૩ દર્દી ઓ કોરોના મુકત થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાનાં તાલુકા માં આજે એટલે કે ૨૫ મી મે નાં રોજ ૩૮ નવા કેસો આવેલ છે, પરંતુ ૫ દર્દી ઓ ના અવસાન થયેલ છે, જૉકે આજે ૧૦૩ દર્દી ઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લા માં હાલ ૬૧૮ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:32 pm IST)