Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

માત્ર શરણાઇ અને ઢોલના તાલે વડોદરામાં રોયલ ફેમીલી દ્વારા લક્ષ્‍મીવિલાસ પેલેસ સામે ગણેશજીની મૂર્તિનીં વિસર્જન

વડોદરા: શહેરના શાહી પરિવારે દસ દિવસ સુધી ગણપતિની પૂજા-અર્ચના કર્યા બાદ રવિવારે તેમનું વિસર્જન કર્યું હતું. વડોદરાના રોયલ ફેમિલી દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસની સામે બનાવવમાં આવેલા કુંડમાં ગણપતિને વિસર્જિત કરાયા હતા. બાપાને વિદાય પણ અસ્સલ રજવાડી અંદાજમાં અપાઈ હતીવિસર્જન યાત્રામાં તો કોઈ ડીજે હતું, કે ફટાકડા ફોડાયા હતા. માત્ર શરણાઈ અને ઢોલના સંગીતમાં વિસર્જન યાત્રા કઢાઈ હતી. જુઓ ખાસ તસવીરો.

(5:03 pm IST)