Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

SMVSના સંસ્થાપક પૂ,દેવનંદનદાસજીના પાર્થિવદેહને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી

 

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએસ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા “ (SMVS) ના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રી દેવનંદનદાસજી( ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી )ના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પરમકૃપાળુ સ્વામિનારાયણ ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી મુખ્યમંત્રીરી વિજયભાઇ રૂપાણીએ પ્રાર્થના કરી છે

(12:39 am IST)