Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક ;વડાપ્રધાન સહીત અડવાણી,કેશુભાઈ પટેલ,અમિતભાઇ શાહ,પરિમલભાઈ નથવાણી અને પી,કે, લહેરી ઉપસ્થિત

અમદાવાદ :વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી સભ્યો એવા સાંસદ લાલકૃષ્ણ આડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, પરિમલભાઈ  નથવાણી અને પી.કે. લહેરી હાજર રહ્યા હતા

(8:56 am IST)