Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના 7 અધિકારીઓની બદલી-બઢતી અને એડિશનલ ચાર્જ જેવા હુકમો

એ ટી પટેલ, એલ બી બાંભણિયા, એમ એલ નલવાયા, એ કે જોશી, ડો એમ કે કાપડિયા, ડી એમ શુક્લા, ડી એમ સોલંકી જેવા 7 અધિકારીઓનો સમાવેશ

અમદાવાદ : ગુજરાત સરકારે હાલમાં 7 GAS કેડરના અધિકારીઓની અંદરોઅંદર બદલી, બઢતી અને એડિશનલ ચાર્જ જેવા ટ્રાન્સફર ઓર્ડર્સ જારી કર્યા છે. આ અધિકારીઓમાં એ ટી પટેલ, એલ બી બાંભણિયા, એમ એલ નલવાયા, એ કે જોશી, ડો એમ કે કાપડિયા, ડી એમ શુક્લા, ડી એમ સોલંકી જેવા 7 અધિકારીઓનો સમાવેશ થાય છે.

(10:31 pm IST)