Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના નિયંત્રણ અને કામગીરીના સુપરવિઝન માટે આઈ.એ.એસ. લોચન સેહરાની તાત્કાલિક અસરથી નિમણુંક

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર વિવિધ પગલાં લઇ રહી છે આ સંદર્ભમાં દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા,દાહોદ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ પગલાં કામગીરીનું સુપરવિઝન,અસરકારક અમલીકરણ અને જીણા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે લોચન સેહરા આઈ,એ,એ,સ ( સચિવ -હાઉસિંગ અને નિર્મલ ગુજરાત ) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની મૂળ ફરજ ઉપરાંત દાહોદ જિલ્લામાં તાત્કાલિક અસરથી નિમણુંક કરાઈ છે

 

(9:48 pm IST)