Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ભાજપ ઉપર કોંગ્રેસના જનોઇવઢ પ્રહારો...

રથયાત્રાને મંજૂરી નહિ : સુરતની રેલીને મંજૂરી ?

શકિત પ્રદર્શનના નામે રેલી કાઢવાથી કોરોનાથી આતંકિત સુરતમાં સંક્રમણ વધુ ફેલાશે તો કોણ જવાબદાર સામાન્ય જનતા દંડાય છે અને ભાજપના નેતાઓને તાયફા કરવા છે. કોંગ્રેસના અમીત ચાવડાના ચાબખા

સુરતમાં દિલ્હીનો મેસેજ આવતા પાટીલની કાર રેલી અચાનક રદઃ ભારે ચર્ચા

કોરોનાનું સુરતમાં બેફામ સંક્રમણ ઉપરાંત હજારથી ૧૫૦૦ લોકોની મોટર રેલી કાઢવાની ગણત્રી સામે સંખ્યા ખૂબ વધી જતા માહોલ બગડવાની સંભાવના નજર સમક્ષ રાખી ઘ્લ્હિીથી ના આવતા સુરત રેલી છેલ્લી ઘડીએ રદ કરી નાખી છે. સી.આર. પાટીલ સુરત વિમાન મથકે આવી પહોંચ્યા હતા.

સુરતના પગલે આવતીકાલની નવસારીની રેલી પણ રદ થઇ

(4:08 pm IST)