Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજ્યના 16 જેટલા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની બદલી

રાજકોટના આર,આઈ,ઉપાધ્યાય, વી,વી,વસાણી, પડધરીના ડી.આર.મોરડીયા. ગોંડલ ગ્રામ્યના મણવર, જેતપુર ગ્રામ્યના બી.એમ.ખાનપરા. ઉપેલટાના બી.પી.ખોરખતરીયા. જસદણના એલ.બી.ઝાલાની બદલી

અમદાવાદ :  રાજ્યના 16 જેટલા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની બદલી કરાઈ છે જેમાં રાજકોટના આર,આઈ,ઉપાધ્યાય,વી,વી,વસાણી ,પડધરીના ડી.આર.મોરડીયા.ગોંડલ ગ્રામ્યના મણવર ,જેતપુર ગ્રામ્યના બી.એમ.ખાનપરા.ઉપેલટાના બી.પી.ખોરખતરીયા. જસદણના એલ.બી.ઝાલાની બદલી કરાઈ છે

રાજ્યના 16 જેટલા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

 

(11:00 pm IST)