Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

ભિલોડાના ભાણમૅર ગામે 3300 લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :આજરોજ અરવલ્લી જિલ્લામાં  ભિલોડાના ભાણમૅર ગામે

આયુર્વેદિક દવાખાનું, રામનગરના મેડિકલ ઓફીસર પુષ્પાબેન પી.ખરાડી  અને તેમની ટીમ દ્વારા  3300 લોકોને ઉકાળાનું વિતરણ  કરવામાં આવ્યું હતું.આ આયોજન ગાંધીનગરની આયુષ કચેરી અને અરવલ્લી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ બફર ઝોન જાહેર કરાયેલા ભાણમેર ગામે કરવામાં આવ્યું હતું

(9:13 pm IST)