Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

વલસાડ-સુરતમાં એનઆઈએના દરોડા

અમદાવાદ,તા.૨૩: આતંકવાદી ફંન્ડિંગના મામલામાં આજે દેશભરમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધાર પર નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા દરોડાની કાર્યવાહી સવારથી જ શરૂ કરવામાં આવી હતી. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સિવાય ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રાસવાદીઓને નાણાં ઉપલબ્ધ કરાવવાના મામલામાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(9:46 pm IST)