-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 23rd January 2019
ગાંધીનગર આર આર સેલ ના ૬ પોલીસ કર્મચારીઓની અમરેલી જિલ્લા મા બદલી
ગાંધીનગર: રાજ્યના પોલીસ મહાનિર્દેશક ઇન્ચાર્જ ડોક્ટર કે એલ એન રાવ ના આદેશથી ગાંધીનગર વિભાગના નિયંત્રણ હેઠળ આર આર સેલ ખાતે ફરજ બજાવતા છ પોલીસ કર્મચારીઓની અમરેલી બદલી કરવામાં આવી છે જેમાં નાગજીભાઈ બળદેવભાઈ દેસાઈ જોગેન્દ્ર સિંહ મેહરસિહ ગેહલાવત યશવંત સિંહ નટવર સિંહ રાઠોડ હિતેન્દ્રસિંહ રામ સિંહ રાણા મુકેશ સિંહ દલપત સિંહ ચાવડા રાકેશ કુમાર બળદેવભાઈ ની બદલી કરવામાં આવી છે જ્યારે રાજકોટ ખાતે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાની સીઆઇડી ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ ના ધોરણે નિમણુંક કરાઇ છે
(3:41 pm IST)