Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ગાંધીનગર આર આર સેલ ના ૬ પોલીસ કર્મચારીઓની અમરેલી જિલ્લા મા બદલી

ગાંધીનગર: રાજ્યના પોલીસ મહાનિર્દેશક ઇન્ચાર્જ ડોક્ટર કે એલ એન રાવ ના આદેશથી ગાંધીનગર વિભાગના નિયંત્રણ હેઠળ આર આર સેલ ખાતે ફરજ બજાવતા છ પોલીસ કર્મચારીઓની અમરેલી બદલી કરવામાં આવી છે જેમાં નાગજીભાઈ બળદેવભાઈ દેસાઈ જોગેન્દ્ર સિંહ મેહરસિહ ગેહલાવત યશવંત સિંહ નટવર સિંહ રાઠોડ હિતેન્દ્રસિંહ રામ સિંહ રાણા મુકેશ સિંહ દલપત સિંહ ચાવડા રાકેશ કુમાર બળદેવભાઈ ની બદલી કરવામાં આવી છે જ્યારે રાજકોટ ખાતે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાની સીઆઇડી ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ ના ધોરણે નિમણુંક કરાઇ છે

(3:41 pm IST)