Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સુરતના પાંડેસરામાં અગમ્ય કારણોસર 25 વર્ષીય શખ્સે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

સુરત: શહેરના પાંડેસરાના ભેદવાડમાં પ્રેમનગરમા રહેતો 25 વર્ષીય અમુલ બાલુ થોરાત સોમવારે સાંજે ઘરમાં કોઈ કારણસર રૂમનો દરવાજો બંધ કરી છતના લોખંડના એંગલ સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી

તે મૂળ મહારાષ્ટ્રના બીડના વતની હતો. તે છૂટક કામકાજ કરતો હતો. અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:30 pm IST)