Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ગુજરાતના લગભગ ૩૦ ટકા ઘરો હજુ પણ શૌચાલય થી વંચિત : સીએનજીના રિપોર્ટમાં ખુલાસો

ગુજરાત વિધાનસભામાં રજુ થયેલ એક અહેવાલ પ્રમાણે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક(સીએજી) ના જણાવ્યાં પ્રમાણે રાજય સરકારના ખુલામાં શૌચ ની મુકિત હોવાના દાવાને જુઠો કહ્યો છે.સીએજીના રિપોર્ટ પ્રમાણે ૮ જિલ્લામાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે લગભગ ૩૦ ટકા ઘરોમાં હજી પણ શૌચાલયની સગવડ નથી.

(12:03 am IST)