Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે જુદા જુદા રાજ્યોની ૧૦૦ નદીઓમાં પ્રવાહિત કરવા માટે વાજપેયીના અસ્થિકળશને જુદા જુદા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને સોંપવામાં આવ્યા હતા. આના ભાગરુપે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને પણ અસ્થિકળશ સોંપવામાં આવ્યા હતા

(8:41 pm IST)