Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

‘‘વિશિષ્‍ટ વરૂણ પૂજા'': આગામી ચોમાસુ હર્યુ ભર્યુ રહે તે માટે અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે શ્રી સ્‍વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામીએ વરૂણ પૂજા કરી

અમદાવાદઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ધરતીપુત્રો કે જે જગતનો તાત ગણાય છે તેઓ ભૂમિનું પૂજન અર્ચન કરે છે

દુષ્‍કાળના ડાકલા વાગી રહ્યા છે ત્‍યારે શ્રી સ્‍વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામીજી મહારાજની નિશ્રામાં વિશિષ્‍ઠ વરૂણ પુજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેથી કરીને સમગ્ર ધરતી તેમજ આવતુ ચોમાસુ હર્યુ ભર્યુ રહે. તળાવ નિર્માણમાં શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાનનો જબ્‍બર મોટો ફાળો રહ્યો છે

તેવું સદગુરૂ ભગવત્‍પ્રિયદાસજી સ્‍વામી મહંતશ્રીની આજ્ઞાથી શ્રી ચંદુભાઇ વારીયાની યાદી જણાવે છે.

 

(10:45 pm IST)