Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજ્યના 28 ટીડીઓની બદલી :લોકસભા ચૂંટણી કામગીરી માટે તંત્રમાં ફેરફારો

પાલીતાણાના એસ,બી,જાનીને ભુજ મુકાયા :ઉનાના ડી,વી,ખુંટીને મેંદરડા અને વંથલીના આર,કે,ઉનડકટને પોરબંદર અને માંગરોળના અર્પણ ચાવડાને ગીર ગઢડા મુકાયા

રાજકોટ ;રાજ્યના 28 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમો થયા છે લોકસભાની ચૂંટણીની કામગીરી અને તૈયારી માટે ચૂંટણી પંચ અને નવી દિલ્હીની સૂચના સંદર્ભે બદલી હેઠળના સ્થાને તાત્કાલિક અસરથી ફરજમુક્ત અને ફરજ સાંભળવા હુકમો થયા છે

  બદલીના હુકમોમાં પાલીતાણાના એસ,બી,જાનીને ભુજ મુકાયા છે જયારે ઉનાના ડી,વી,ખુંટીને મેંદરડા અને વંથલીના આર.કે. ઉનડકટને પોરબંદર અને માંગરોળના અર્પણ ચાવડાને ગીર ગઢડા મુકાયાછે

(12:02 am IST)