Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસનું નામોનિશાન મીટાવી દેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આહવાન

મહેમદાવાદમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

અમદાવાદ : મહેમદાવાદમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી

 યુપીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને કર્ફ્યૂમુક્ત કરવાનું કામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કર્યુ છે. કોંગ્રેસના શાસનમાં આતંકવાદ અને કરફયુ ખુબ જ ફૂલ્યો ફાલ્યો હતો પરંતુ હાલમાં ગુજરાત આ દુષણોથી મુકત બનીને ડબલ એન્જીનવાળી સરકાર હાલમાં વિકાસની હરણફાળ ભરી રહી છે

વધુમાં તેમણે  ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસનું નામોનિશાન મીટાવી દેવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આહવાન કર્યું હતું.

 

(7:55 pm IST)