Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઉમેદવારોને વિનેબિલિટીને આધારે ટિકિટ મળે છે, જાતિ જોઈને નહીં: અમિતભાઇ શાહ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂટણીંમાં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે , ચૂટણીંમાં એકપણ  મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપવાના  ઓવૈસીના આરોપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યુ કે ઉમેદવારની પસંદગી ઉમેદવારની વિનેબિલિટીને આધારે નક્કી થાય છે. ઉમેદવાર કઈ જ્ઞાતિ જાતિમાંથી આવે છે તેના આધારે નક્કી નથી થતુ.

 

(11:10 pm IST)