Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

હાલોલ ખાતે સાંજે 4 કલાકે રોડ શો:. 21 નવેમ્બરે સાંજે 5 કલાકે અમરેલીમાં રોડ શો:22 નવેમ્બરે ખંભાળિયામાં બપોરે 2 કલાકે જાહેરસભા સંબોધશે:સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેર સભાને સંબોધશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો જોર લગાવી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 કલાકે રોડ શોમાં ભાગ લેવો. 21 નવેમ્બરે સાંજે 5 કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે. 22 નવેમ્બરે ખંભાળિયામાં બપોરે 2 કલાકે જાહેરસભાને સંબોધશે. સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

 

(10:13 pm IST)