Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં પથારીની સંખ્યા વધારીને 1000 કરાશે

અમદાવાદ : અમદાવાદમાં કોવિડ-19ની સારવાર માટે સરદાર વલ્લભભાઈ પટેલ(SVP) હૉસ્પિટલમાં પથારીની સંખ્યા 500થી વધારીને 1000 કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  અમદાવાદ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ છે.

(9:07 pm IST)