Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આણંદના વિદ્યાનગરમાં પણ મેઘરાજા મંડાયા :ગરમીમાં રાહત મળતા લોકોમાં ખુશી

આણંદ :સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદથી લોકોમાં ખુશી છવાઇ ગઇ છે. આણંદના વિદ્યાનગરમાં પણ મેઘરાજાએ ધીમે પગલે આગમન કર્યું હતું વરસાદના આગમનથી સમગ્ર પંથકના લોકોને ગરમીથી રાહત મળતા આનંદ વ્યાપી ગયો છે જગતના તાત ખેડૂતે ખુશી સાથે વાવણીની તૈયારીઓ કરી દીધી છે.

(12:42 am IST)