Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જગન્નાથ મંદિરમાં કેમ આપવામાં આવે છે માલપૂઆનો પ્રસાદ: જાણો રોચક કથા

અમદાવાદ :અષાઢી બીજના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા નિકળશે.પ્રભુ જગન્નાથજીના મંદિરના માલપૂઆની પ્રસાદી કેમ આપવામાં આવે છે.
  માલપૂઆની પ્રસાદી પાછળ એક રોચક કથા છે. જ્યારે અમદાવાદના ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો ત્યારે દુર દુરથી આવેલા ભક્તોના ભોજનની વ્યવસ્થા રૂપે જ નરસિંહદાસે તેની શરૂઆત કરી હતી 

(6:52 pm IST)