Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

અ'વાદ: ઘાટલોડિયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકતા અફડાતફડી

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું હતુ. ઘાટલોડિયાના રન્નાપાર્કમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. 12 ફાયરફાઈટરને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા જેના કારણે આગ પર કાબૂ મેળવાયો છે. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

 

 

 

(5:37 pm IST)